દહીં, દૂધ કે છાસ બગડી જાય તો તેને ફેંકતા નહી, તમારા ઘરના ફૂલછોડમાં નાખીદો,ખાતરનું કરશે કામ
ખાટ્ટી છાસ દહીંને છોડમાં નાખીદો ચાની બચેલી ભકીને છોડમાં નાખો ચાની ભૂકીમાં તમે મહેંદી પણ પલાળી શકો છો સામાન્ય રીતે ચાની ભૂકી , ખાટ્ટ દંહી કે છાસ આપણે એઠવાડામાં ફેંકી દેતા હોઈએ છીએ.આ સાથે જ ક્યારેક દહીં ખાટ્ટુ થઈ જાય અથવા સ્વાદ બગળી જાય એજ રીતે છાસ ખાટ્ટી થાય કે કડવી થઈ જાય ત્યારે તેને […]