1. Home
  2. Tag "water release"

સીપુ ડેમમાંથી રવિ સીઝન માટે પાણી છોડાતા ડીસા તાલુકાના 25 ગામને સિંચાઈનો લાભ મળશે

ડીસાઃ બનાસકાંઠા જિલ્લામાં ખરીફ પાકની સીઝન પુરી થતાં હાલ રવિ સીઝન માટે ખેડુતો વાવણીની તૈયારીઓ કરી રહ્યા છે. દરમિયાન સિંચાઈ માટે પાણીની જરૂરિયાત ઊભી થતાં ખેડુતોએ કેનાલમાં પાણી છોડવાની માગણી કરી હતી. ત્યારે સીપુ ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું હતું. આગામી ફેબ્રુઆરી મહિના સુધી આ પાણી છોડતા ખેડૂતોની 1000 હેક્ટરથી પણ વધુ જમીનને સિંચાઈનો […]

નર્મદાની બ્રાન્ચ કેનાલમાં પાણી ન છોડાતા મોરબી અને માળિયા વિસ્તારના ખેડુતો પરેશાન

ધ્રાંગધ્રાઃ સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં ખેડુતો રવિ પાકની વાવણી માટે તૈયારીઓ કરી રહ્યા છે. ઘણા ખેડુતોએ આગોતરા વાવણીનું કાર્ય પૂર્ણ પણ કરી દીધી છે. જ્યારે ઘણા ખેડુતોના ખેતરોમાં ખરીફ પાક લહેરાઈ રહ્યો છે. ત્યારે મોરબી જિલ્લામાં આવતી નર્મદાની ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલમાં સિચાઈનું પાણી આવતુ નથી. જેથી આ વિસ્તારના ખેડૂતોને પાકને બચાવવા માટે મુશ્કેલી ઊભી થઇ […]

કડાણા ડેમમાંથી 4 લાખ ક્યુસેક પાણી છોડાતા મહિસાગર કાંઠાના 30 ગામોને એલર્ટ કરાયા

આણંદઃ મહિસાગર નદીના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કડાણા ડેમમાં પાણીની ભારે આવક થતાં ડેમમાંથી ચાર લાખ ક્યુસેક જેટલું પાણી મહિસાગર નદીમાં છોડવામાં આવતા નદીના કાંઠા વિસ્તારના 30 જેટલાં ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. મહિસાગર નદી પરના કડાણા ડેમમાંથી પાણી છોડાતા વડોદરા જિલ્લા કલેકટરે તંત્રને મહી કાંઠાના તમામ ગામો અને ગામો લોકોને સાવધ કરવા તંત્રને સૂચના […]

સુજલામ-સુફલામ કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો દીયોદર પ્રાંત કચેરીએ ઘરણાં કરાશે

પાલનપુર : ઉનાળાની અસહ્ય ગરમીમાં બનાસકાંઠાના અનેક ગામડાંમાં પીવાના પાણી સમસ્યા ઊભી થઈ છે. સાથે જ કાંકરેજ, દિયોદર, લાખણી, ડીસા અને થરાદ તાલુકામાં ખેડુતો સિંચાઈના પાણી માગ કરી રહ્યા છે. કેનાલમાં અગાઉ પાણી છોડવાની ખાતરી આપી હતી. પણ તંત્રએ ખેડુતોની વાત ન સાંભળતા હવે આ વિસ્તારના ખેડુતો આંદોલનનું રણશિંગું ફુકવાની તૈયારીઓ કરી રહ્યા છે.  જિલ્લાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code