1. Home
  2. Tag "way"

ધૂળથી કેમ થાય છે એલર્જી અને જાણો તેના પાછળનું કારણ તથા બચવાની રીત

એલર્જી ધૂળને કારણે નથી પણ ધૂળમાં રહેલા ડેડ માઈટ અને તેની ગંદકીમાં રહેલ પ્રોટીનના કારણે થાય છે. એલર્જી એક સામાન્ય સમસ્યા છે જેનો દરેકને સામનો કરવો પડે છે. તેનાથી ઈમ્યુનિટી સિસ્ટમ પણ કમજોર થવા લાગે છે. ઘણા લોકોને ધૂળ અને માટીના કારણે એલર્જીની સમસ્યા હોય છે. ધૂળના કારણે અનેક પ્રકારની એલર્જી થાય છે. ધૂળના કણો […]

CEPT યુનિવર્સિટીના વિદ્યાર્થીઓેએ કચરામાંથી કમાણીનો રસ્તો શોધ્યો

અમદાવાદની CEPT યુનિવર્સિટીના 23 વિદ્યાર્થીઓએ, કોલેજના એક પ્રોજેક્ટમાં ઘન કચરામાંથી શહેરને કમાણી કરવાનો રસ્તો શોધી કાઢ્યો છે. આ પ્રોજેક્ટ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ સર્વે ડેટા અનુસાર એક અમદાવાદી દરરોજ આશરે 700 ગ્રામ કચરો ઉત્પન્ન કરે છે. જેના કારણે દરરોજ 5200 ટન ઘન કચરો ઉત્પન્ન થાય છે. જેમાંથી 1976 ટન લેન્ડફિલ સાઈટ પર જાય છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code