1. Home
  2. Tag "Wayanad"

વડાપ્રધાન મોદીએ વાયનાડના ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું

બેંગ્લોરઃ કેરળના વાયનાડમાં ભારે વરસાદને પગલે સર્જાયેલા ભૂસ્ખલનમાં અનેક લોકો મૃત્યુ પામ્યાં છે જ્યારે મોટી સંખ્યામાં લોકો ગુમ થયાં છે. જેની શોધખોળ કરવામાં આવી રહી છે. દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના વાયનાડની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રભાવિત વાયનાડની મુલાકાત લીધી હતી. તેમજ પ્રભાવિત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત હોસ્પિટલ પહોંતચીને […]

વાયનાડમાં ભૂસ્ખલન, 200થી વધુના મોત, રાહુલ ગાંધી અને પ્રિયંકા પીડિતોને મળશે

નવી દિલ્હીઃ કેરળના પહાડી જિલ્લા વાયનાડમાં મંગળવારે વહેલી સવારે સર્જાયેલી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 200થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. મુશળધાર વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનના કારણે ત્રણ ગામો લગભગ ગાયબ થઈ ગયા છે. લોકસભામાં વિપક્ષના નેતા અને અગાઉ ગૃહમાં વાયનાડનું પ્રતિનિધિત્વ કરનાર રાહુલ ગાંધી અને કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા આજે સવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં તેમના […]

વાયનાડમાં કુદરતી આફત વચ્ચે RSSના કાર્યકરો રાહત-બચાવની કામગીરીમાં જોડાયાં

કેરળના વાયનાડમાં ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 150થી વધારે લોકોના મોત થયાં છે. તેમજ હજુ એનડીઆરએફ સહિતની એજન્સીઓ દ્વારા રાહત-બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. બચાવ કામગીરીમાં આરએસએસના સ્વયં સેવકો જોડાયાં છે. આરએસએસના કાર્યકરો વાયનાડ કેરળમાં થયેલ ભૂસ્ખલન કુદરતી આપદામાં સેવા કરતા જોવા મળી રહ્યા છે. રાહુલ ગાંધી વાયનાડમાં સાંસદ હતા અને ગત લોકસભાની ચૂંટણીમાં પણ […]

કેરળના વાયનાડમાં ભૂસ્ખલનમાં 24 મોત, 250થી વધુ લોકો નીચે દટાયાની આશંકા

બેંગ્લોરઃ કેરળમાં ભારે વરસાદને કારણે  વાયનાડ જિલ્લાના મેપ્પાડીના પહાડી વિસ્તારમા ભૂસ્ખલનથી તબાહી મચી ગઈ છે. ..જેમાં 250 થી વધુ લોકોના ફસાયા હોવાની સંભાવના છે. તો કાટમાળમાંથી હાલ 24 મૃતદેહ કાઢવામાં આવ્યા છે. NDRF, SDRF ની ટીમો દ્વારા રાહત  અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલુ છે. હવામાન વિભાગે કેરળના 5 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. કેરળના […]

પ્રિયંકાને ફસાવવા માટે વાયનાડથી ચૂંટણી લડાવવામાં આવી રહી છે, ભાજપના પ્રવક્તાનું મોટું નિવેદન

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ટૂંક સમયમાં સંસદમાં જોવા મળી શકે છે. રાહુલ ગાંધીએ નિર્ણય લીધો છે કે તેઓ વાયનાડ સીટ છોડી રહ્યા છે, જ્યાં હવે યોજાનારી પેટાચૂંટણીમાં પ્રિયંકા લડશે. ભાજપ પણ આ સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યું છે. ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું છે કે પ્રિયંકા ગાંધી કેરળની વાયનાડ સીટ પર સીપીઆઈના વિરોધનો સામનો […]

રાહુલ ગાંધીએ કેમ પરંપરાગત રાયબરેલી બેઠકથી સાંસદ રહેવાનું કર્યું, જાણો…

નવી દિલ્હીઃ આખરે રાહુલ ગાંધીએ કેરળની વાઈનાડ લોકસભા બેઠક છોડી દીધી છે. વર્ષ 2024 ની લોકસભા ચૂંટણી રાહુલ ગાંધી ઉત્તર ભારતમાં યુપીની રાયબરેલી બેઠક અને દક્ષિણ ભારતમાં કેરળની વાઇનાડ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જેમાં બંને સીટ પરથી તેમનો વિજય થયો હતો. જોકે આ અગાઉ વર્ષ 2019 માં પણ રાહુલ ગાંધી  બે બેઠક પરથી લોકસભા […]

નવાબો સામે બોલવાની તાકાત કોંગ્રેસના રાજકુમારમાં નથીઃ નરેન્દ્ર મોદી

બેંગ્લોરઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી દ્વારા રાજપૂત સમુદાય પર કરવામાં આવેલી ટિપ્પણીને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે. કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસના રાજકુમારે ક્ષત્રપતિ શિવાજી મહારાજ જેવી મહાન વ્યક્તિનું અપમાન કર્યું છે. . તેમણે કહ્યું કે, “કોંગ્રેસે પણ તુષ્ટિકરણના પરિપ્રેક્ષ્યમાં આપણો […]

વાયનાડમાં મતદાન પહેલા માઓવાદીઓએ ચૂંટણીનો બહિષ્કાર કરવા લોકોને સૂચન કર્યું

બેંગ્લોરઃ લોકસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન બાદ હવે 26મી એપ્રિલના રોજ બીજા તબક્કાનું મતદાન યોજાશે. કેરળના વાયનાડમાં હથિયારો સાથે ચાર શંકાસ્પદ માઓવાદીઓએ લોકોને ચૂંટણીનો બહિષ્કાર કરવા ધમકી આપ્વાનું ચર્ચાઈ રહ્યું છે. આ ઘટના થલપ્પુઝા પોલીસ સ્ટેશનના અંતરિયાળ વિસ્તારમાં બની છે. સમગ્ર ઘટનાને પગલે તંત્ર હરકતમાં આવ્યું છે અને શંકાસ્પદ માઓવાદીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code