1. Home
  2. Tag "What does it say? Find out"

જન્મદિવસ પર કેક કાપવી જોઈએ કે નહીં તે અંગે સનાતન ધર્મ શું કહે છે? જાણો…

દરેક વ્યક્તિને પોતાના ધર્મ, સભ્યતા અને સંસ્કૃતિ પર ગર્વ છે. પરંતુ તેમ છતાં લોકો પશ્ચિમી સંસ્કૃતિને પણ આડેધડ અપનાવી રહ્યા છે. જેમાં કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે. આજકાલ લોકો પોતાના જન્મદિવસ પર મીણબત્તીઓ ઓલવીને કેક કાપે છે. પરંતુ સનાતન ધર્મમાં એવો કોઈ ઉલ્લેખ નથી કે જન્મદિવસ કેક કાપીને ઉજવવો જોઈએ. કેક કાપીને જન્મદિવસની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code