ભારતમાં દર ચાર મિનિટે બ્રેઈન સ્ટ્રોકથી એક મૃત્યુ, જાણો કેમ વધી રહ્યું છે જોખમ
ભારતમાં દર વર્ષે બ્રેઈન સ્ટ્રોકના કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે. જ્યારે ટ્યુમર અને માઈગ્રેન જેવી ન્યુરોલોજીકલ સમસ્યાઓ પણ સામાન્ય છે. આ પરિસ્થિતિઓને રોકવા માટે, સારી જીવનશૈલી, નિયમિત તપાસ, સર્જરી, યોગ્ય આહાર અને છેલ્લે સ્વસ્થ જીવનશૈલી મહત્વપૂર્ણ છે. રિપોર્ટ અનુસાર, દર 40 સેકન્ડે એક વ્યક્તિ બ્રેઈન સ્ટ્રોકનો શિકાર બની રહી છે. દર 4 મિનિટે […]