1. Home
  2. Tag "will join"

મહિલા તબીબની હત્યાની ઘટનાના વિરોધ પ્રદર્શનમાં TMCના સાંસદ પણ જોડાશે

સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને કરી જાહેરાત હત્યાની ઘટનાના વિરોધમાં સમગ્ર દેશમાં વિરોધ દેખાવો નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સુખેન્દુ શેખર રેએ પણ મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં જોડાવાની જાહેરાત કરી છે. આજે રાત્રે વિવિધ સ્થળોએ આ વિરોધ પ્રદર્શનો યોજવામાં આવશે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદે સોશિયલ મીડિયા પર શેર કરેલી […]

અયોધ્યામાં પીએમ મોદીના સ્વાગત માટે જબરજસ્ત તૈયારીઓ, સાંજે ભવ્ય રોડ શોમાં યોગી આદિત્યનાથ પણ જોડાશે

પીએમ નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યામાં રોડ શો કરશે. મોદીના રોડ શોમાં 100 માતૃશક્તિ તેમના રથની આગળ અને 100 માતૃશક્તિ તેમના રથની પાછળ રહેશે. બીજેપી મેટ્રોપોલિટન પ્રેસિડેન્ટ કમલેશ શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર, સીએમ યોગી આદિત્યનાથ પણ રોડ શોમાં ભાગ લેશે. તેઓ સાંજે 5 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા સાકેત ડિગ્રી કોલેજના મેદાનમાં આગમન કરશે આ દરમિયાન પીએમ મોદી મહર્ષિ […]

શંકરસિંહ વાઘેલા શુક્રવારે વાજતે ગાજતે કોંગ્રેસમાં પુનઃ જોડાશે, હાઈકમાન્ડે આપી લીલી ઝંડી

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ મોટાભાગની બેઠકોના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ચૂંટણી ટાણે જ પક્ષપલટાંની મોસમ પણ ખીલી ઊઠી છે. કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ રાજીનામાં આપીને ભાજપમાં જોડાયા છે. જ્યારે ભાજપનો એક ધારાસભ્ય આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તેમજ રાજકારણના ખેલાડી ગણાતા શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં ઘરવાપસી કરવાનો નિર્ણય […]

નરેશ પટેલે કોંગ્રેસમાં જોડાવવાનું મુહૂર્ત કઢાવી લીધું, વિશાળ સંમેલન યોજીને કોંગ્રેસનો ખેસ ધારણ કરશે

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે વિવિધ સમાજના મોટા માથાઓને પક્ષમાં ખેંચવાની હોડ જામી છે. ખોડલધામના પ્રમુખ અને પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલ કયા રાજકિય પક્ષમાં જોડાશે તે અંગે ચાલી આવતી અટકળોનો હવે અંત આવવાની તૈયારીમાં છે. મહિનાના અંત પહેલા જ એટલે કે 10 દિવસમાં નરેશ પટેલ કોંગ્રેસમાં […]

કચ્છના રાપરને રેલવે સેવાથી જોડવા રેલ અધિકારીઓએ સાંસદને સાથે રાખીને કર્યું સ્થળ નિરિક્ષણ

ભૂજઃ કચ્છમાં રાપર રેલવે સેવાથી વંચિત હતું. હવે ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યુ છે.ત્યારે રાપરને રેલવે સેવાથી જોડવા માટે ચક્રો ગતિમાન થયા છે. રાપર રેલવે સેવાથી જોડાશે તો આ વિસ્તારના વિકાસને ચાર ચાંદ લાગી જશે. રેલવેના ઉચ્ચ અધિકારીઓએ રાપરમાં સ્થળ નિરિક્ષણ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છમાં જ્યારે રેલવે નેટવર્ક બિછાવવાની કામગીરી શરૂ થઈ ત્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code