1. Home
  2. Tag "will not be spared"

ગાંદરબલ આતંકવાદી હુમલાની ઘટનામાં ત્રાસવાદીઓને બક્ષવામાં નહીં આવેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના ગગનગીર વિસ્તારમાં રવિવારે રાત્રે થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી છે. અમિત શાહે સોશિયલ મીડિયા હેન્ડલ X પર કહ્યું છે કે આ ઘૃણાસ્પદ કૃત્યમાં સામેલ લોકોને બક્ષવામાં આવશે નહીં. આતંકવાદી હુમલા અંગે પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે હુમલાખોરોએ રવિવારે રાત્રે એક લેબર કેમ્પમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code