1. Home
  2. Tag "Withdrawal"

લાઈફ અને મેડિરકલ વીમાના પ્રિમયમ ધારકોને થશે ફાયદો, જીએસટી પાછો ખેંચવા ગડકરીની માંગણી

નવી દિલ્હીઃ જો કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીની વાત નાણા પ્રધાન નિર્મલા સીતારમણ સ્વીકારે તો ભવિષ્યમાં લાઈફ અને તબીબી વીમાનું પ્રીમિયમ ઘટી શકે છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ નાણા મંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખ્યો છે. જેમાં તેમણે લાઈફ અને મેડિકલ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પર 18 ટકા જીએસટી પાછો ખેંચવાની માંગ કરી છે. 28 જુલાઈના […]

ગુજરાતની જનતાને રખડતા ઢોરમાંથી મળશે છુટકારો, 50 હજાર રખડતા આખલાઓની ખસી કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે. રસ્તા ઉપર રખડતા આખલાઓની લડાઈમાં અનેકવાર રાહદારીઓ અને વાહન ચાલકો ભોગ બને છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પણ અગાઉ રખડતા ઢોરે અડફેટે લીધા હતા. આવા બનાવોને અટકાવવા માટે સરકાર સફાળી જાગી છે. તેમજ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં રસ્તા ઉપર રખડતા આખલાઓનું રસી કરવાનું આયોજન […]

લોકસભામાં આવતીકાલે ત્રણેય કૃષિ કાયદા પરત ખેંચવા માટે નવુ બિલ રજૂ કરાશે

દિલ્હીઃ કેન્દ્ર સરકારના 3 કૃષિ બીલનો ખોડૂતોના વિરોધના લાંબા વિરોધ બાદ તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કાયદા પરત ખેંચવાની જાહેરાત કરી હતી. દરમિયાન કેન્દ્ર સરકાર આવતીકાલે સોમવારે લોકસભામાં ત્રણ કૃષિ કાયદાઓને પાછો ખેંચવા માટે નવું બિલ રજૂ કરવામાં આવે તેવી શકયતાઓ છે. આ કાયદાઓને શિયાળુ સત્રના પ્રથમ દિવસે જ રજૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી […]

ત્રણેય કૃષિ કાયદા પરત ખેંચવાનો નિર્ણય ખેડુતોના આંદોલનનો વિજય છેઃ હાર્દિક પટેલ

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત મામલે પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે જણાવ્યું  હતું. કે, સરકારના નિર્ણયનું અમે સ્વાગત કરીએ છીએ, અને સરકારે હવે જયારે માફી માંગી છે ત્યારે આખરે ખેડૂતો અને ખેડૂતોના આંદોલનની જીત થઇ છે. સાથે જ મૃતક ખેડૂતોને શ્રદ્ધાંજલિ પણ પાઠવીએ છીએ. જો ખેડૂતોના હિતમાં નિર્ણય લેવો હોય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code