1. Home
  2. Tag "Yatradham Ambaji Temple"

યાત્રાધામ અંબાજી મંદિરમાં હવે શ્રદ્ધાળુઓ રજિસ્ટેશન કર્યા વિના માતાજીના દર્શનનો લાભ લઈ શકશે

પાલનપુર :  રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં હવે અંબાજી મંદિરમાં દર્શન માટેના નિયમો હળવા બનાવવામાં આવ્યા છે. અંબાજી મંદિરમાં હવે રજિસ્ટ્રેશન વગર એન્ટ્રી મળશે. અનેક શ્રદ્ધાળુઓ જેઓ ગામડામાં રહેતા હોય કે પછી ઓનલાઇન રજીસ્ટ્રેશન ન કરાવી શકનારા શ્રદ્ધાળુઓ દર્શનથી વંચિત ન રહી જાય તે માટે નિયમ બદલાયો છે. યાત્રિકો હવે રજિસ્ટ્રેશન કરાયા વગર સીધા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code