Site icon Revoi.in

પ્રધાનમંત્રીએ સ્વામી વિવેકાનંદને તેમની પુણ્ય તિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Social Share

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદને તેમની પુણ્ય તિથિ પર શ્રદ્ધાંજલિ આપી હતી.

પ્રધાનમંત્રી X પર પોસ્ટ કર્યું હતું કે, “હું સ્વામી વિવેકાનંદને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમના ઉપદેશો લાખો લોકોને શક્તિ આપે છે. તેમનું ગહન જ્ઞાન અને જ્ઞાનની અવિરત શોધ પણ ખૂબ જ પ્રેરક છે. અમે તેમના સમૃદ્ધ અને પ્રગતિશીલ સમાજના સ્વપ્નને સાકાર કરવા માટે અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ.