કર્ણાવતી ખાતે રા. સ્વ. સંઘ કાર્યાલય ખાતે સ્વ. શ્રી હરીશભાઈ નાયકની શ્રદ્ધાંજલી સભા યોજાઇ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક આદરણીય શ્રી હરીશભાઈ નાયક 13-04-2025ના રોજ સ્વર્ગવાસી થયા. તેમનું ધ્યેયનિષ્ઠ જીવન સૌ માટે પ્રેરક હતું. તેઓ ને શ્રદ્ધાંજલી અર્પિત કરવા માટે ગઇકાલે સાંજે સંઘ કાર્યાલય ડો. હેડગેવાર ભવન, કર્ણાવતી ખાતે શ્રદ્ધાંજલી સભાનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં સંઘ સ્વયંસેવકો, સામાજિક અગ્રણીઓ સહિત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શ્રદ્ધાંજલી સભા ઉપસ્થિત રહી દિવંગત […]

ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવમાં ચિંતાજનક વધારો થતાં માર્ગદર્શિકા જાહેર કરાઈ

ઉનાળાની અસહ્ય ગરમીને લીધે વાહનચાલકોએ પુરતો આરામ અને હાઈડ્રેડ રહેવું જરૂરી વાહનોના ટાયર નબળા હોય તો ત્વરિત બદલી દેવા સીએનજી સંચાલિત વાહનચાલકોએ ગરમીની સીઝનમાં ખાસ તકેદારી રાખવી ગાંઘીનગરઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવોમાં ચિંતાજનર વધારો થઈ રહ્યો છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં વાહન અને વાહન ચાલક ખૂબ પ્રભાવિત થાય છે. વાહન ચાલકોએ ઉનાળાની ઋતુમાં પુરતો આરામ અને […]

અમદાવાદમાં સ્વદેશી જાગરણ મંચ દ્વારા સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું

અમદાવાદઃ સ્વદેશી જાગરણ મંચએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આર્થિક સમૂહની સંસ્થા તરીકે કાર્ય કરે છે. ભારતને 2030 સુધીમાં 10 ટ્રિલિયનની ઈકોનોમી બનાવવાના લક્ષ્ય સાથે 2022માં સ્વાવલંબી ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. સ્વદેશી જાગરણ મંચે અને ભગિની સંસ્થાઓએ સાથે મળીને સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત ભારતના 770થી વધુ જિલ્લોમાં યુવાનોને સ્વરોજગાર સારું વિવિધ પ્રવુત્તિઓ કરે છે. દરમિયાન […]

ભારતમાં સ્થિરતાની દિશામાં દુનિયાનું નેતૃત્વ કરવાની ક્ષમતા છે: પ્રતાપરાવ જાધવ

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી પ્રતાપરાવ ગણપતરાવ જાધવે મુંબઈ ખાતે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા આયોજિત “સસ્ટેનેબલ પેકેજિંગ ફોર ફૂડ બિઝનેસ: ઇમર્જિંગ ગ્લોબલ ટ્રેન્ડ્સ એન્ડ રેગ્યુલેટરી ફ્રેમવર્ક” પર રાષ્ટ્રીય હિસ્સેદાર પરામર્શનું ઉદ્ઘાટન કર્યું. તેમણે પોતાના સંબોધનમાં ખાદ્ય પદાર્થોના ટકાઉ પેકેજિંગના વધતા મહત્વ પર પ્રકાશ પાડ્યો. તેમણે જાહેરાત કરી […]

ગુજરાતમાં 21મી એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરુ કરાશે

ટેકાના ભાવે રૂ.1,903  કરોડના મૂલ્યનો કુલ 3.36 લાખ મેટ્રિક ટન ચણાનો જથ્થો ખરીદાશે ખેડૂતો પાસેથી રૂ.767 કરોડના મૂલ્યનો કુલ 1.29 લાખ મેટ્રિક ટન રાયડાની ખરીદી કરાશે, કૃષિમંત્રી રાઘવજી પટેલે કરી જાહેરાત ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી તા. 21મી એપ્રિલથી ચણા અને રાયડા પાકની ટેકાના ભાવે ખરીદી શરુ થશે. ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે નિર્ધાર […]

ફિલિપાઇન્સ પછી વિયેતનામ પણ ભારતની બ્રહ્મોસ મિસાઇલ ખરીદશે, 700 મિલિયન ડોલરનો સોદો થશે

ફિલિપાઇન્સ પછી, હવે વિયેતનામ પણ ભારતની બ્રહ્મોસ મિસાઇલ ખરીદનાર બીજો એશિયન દેશ બનવા જઈ રહ્યું છે. આ એક સુપરસોનિક ક્રુઝ મિસાઇલ છે. માહિતી અનુસાર, આ સોદાની કુલ કિંમત લગભગ 700 મિલિયન ડોલર એટલે કે આશરે 5990 કરોડ રૂપિયા હોઈ શકે છે. સૂત્રોનું કહેવું છે કે આ ડીલ પર ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવામાં આવી શકે […]

અમદાવાદના નિકોલમાં ડ્રેનેજના પ્રશ્ને મ્યુનિ.કચેરી સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

નિકોલમાં ગટરના પાણી સરોવરની જેમ રોડ પર ભરાયા છે સ્થાનિક લોકોની રજુઆતો છતાંયે કોઈ પગલાં લેવાયા નથી પૂર્વની મ્યુનિ.કચેરીએ કોંગ્રેસના વિરોધ કાર્યક્રમમાં સ્થાનિક લોકો પણ જોડાયા અમદાવાદઃ શહેરના નિકોલ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી ગટરની સમસ્યા માથાના દુખાવારૂપ બની છે. ગટરના પાણી રોડ પર ભરાયા છે. તેના લીધે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code