નવસારીમાં કાલે વડાપ્રધાન મોદીની સુરક્ષાની જવાબદારી મહિલા પોલીસ સંભાળશે

લખપતિ દીદી કાર્યક્રમમાં દોઢ લાખ મહિલાઓ ઉમટી પડશે કાલે વિશ્વ મહિલા દિન હોવાથી તમામ જવાબદારી મહિલાઓને શીરે 3000 મહિલા પોલીસનો જડબેસલાક બંદોબસ્ત નવસારીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરતની મુલાકાતે આવી રહ્યા છે. અને આવતી કાલે વિશ્વ મહિલા દિન નિમિત્તે નવસારીમાં યોજાનારા લખપતિ દીદી કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં દોઢ લાખ મહિલાઓ […]

આતિશીએ સીએમ રેખા ગુપ્તાને પત્ર લખીને પીએમ મોદીએ આપેલા વચનની યાદ અપાવી

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભામાં વિપક્ષના નેતા અને કાલકાજીના ધારાસભ્ય આતિશીએ ફરી એકવાર મુખ્યમંત્રી રેખા ગુપ્તાને પત્ર લખ્યો છે. તેમણે દિલ્હીમાં મહિલા સમૃદ્ધિ યોજના અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. આતિશીએ પત્રમાં લખ્યું છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વચન આપ્યું હતું કે મહિલા દિવસ પર દિલ્હીની મહિલાઓના ખાતામાં 2500 રૂપિયા જમા કરવામાં આવશે. હવે મહિલા દિવસ […]

ગુજરાતમાં કૂદરતી આફતોમાં સરકાર નાગરિકોની પડખે ઊભી રહી છેઃ રાજપુત

વર્ષ 2024માં પાક નુકશાની માટે ખેડૂતોને કુલ રૂ. 1333.62 કરોડની સહાય ચૂકવાઈ છેલ્લા 5 વર્ષમાં ભારત સરકારે SDRF હેઠળ રૂ. 5,852.8 કરોડ સહાય આપી ગુજરાત સરકારે 25 ટકા લેખે કુલ રૂ. 1,949,6 કરોડના ફંડની ફાળવણી કરી ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રી વતી મંત્રી  બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, વડાપ્રધાન […]

ગુજરાતમાં હવે તાપમાનમાં ક્રમશઃ વધારો થશે, ગરમીમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે

ગુજરાતમાં 15 મી માર્ચથી કાળઝાળ ગરમી અનુભવાશે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ બફરાનો અનુભવ થશે, અમદાવાદઃ ગુજરાતમાં હાલ ઠંડી ગરમી મિશ્રિત વાતાવરણ અનુભવાય રહ્યું છે. રાતે ઠંડી અને બપોરે ગરમી એમ બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જોકે હવે ગરમીમાં ક્રમશ વધારો થશે. અને 15મી માર્ચ સુધીમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી જશે. 15મી માર્ચ બાદ કાળઝાળ […]

બાર્બાડોસે પીએમ મોદીને સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કર્યા

નવી દિલ્હીઃ કેરેબિયન દેશ બાર્બાડોસે કોવિડ-19 રોગચાળા દરમિયાન વ્યૂહાત્મક નેતૃત્વ અને મૂલ્યવાન સહાય માટે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ‘ઑનરેરી ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસ’ થી સન્માનિત કર્યા. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં આ માહિતી આપી. તેમાં કહેવામાં આવ્યું છે કે, ભારતના વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિટાએ બાર્બાડોસના બ્રિજટાઉનમાં આયોજિત એક સમારોહમાં વડાપ્રધાન […]

ગુજરાતઃ ‘વન નેશન, વન રેશન કાર્ડ’ની સફળ અમલવારી

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ગુજરાતના અસંખ્ય પરિવારો માટે જીવનરેખા બની છે. આ યોજના જરૂરિયાતમંદ લોકો માટે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરે છે. ‘વન નેશન, વન રેશન કાર્ડ’ની સફળ અમલવારીને કારણે લાભાર્થીઓ હવે દેશમાં ક્યાંયથી પણ સરળતાથી અનાજ મેળવી શકે છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ગરીબો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. આ યોજના હેઠળ ગરીબ […]

નાગરિકોને ગુણવત્તાયુક્ત દવાઓ ઓછા ભાવે ઉપલબ્ધ કરાવવા જન ઔષધિ કેન્દ્ર આશીર્વાદરૂપ

PMBJP ના પરિણામે સસ્તી દવાઓ દ્વારા દેશમાં આરોગ્ય ક્રાંતિ આવી છે હાલ દેશમાં 15,000 અને ગુજરાતમાં 750થી વધું જન ઔષધિય કેન્દ્રો સેવારત છેલ્લા બે વર્ષમાં જન ઔષધિય કેન્દ્રો દ્વારા રૂ. 3 હજાર કરોડથી વધુની દવાઓનું વેચાણ ગાંધીનગરઃ 7મી માર્ચ જન ઔષધિ દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવાય છે.આજના યુગમાં આરોગ્ય અને દવાઓનો ખર્ચ સામાન્ય નાગરિકો માટે ચિંતાનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code