હવે ભારત LOC સ્વીકારવા બંધાયેલું નથી, શિમલા કરાર સ્થગિત કરવું પાકિસ્તાનને ભારે પડશે !
પહેલગાવમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધ વધારે તંગ બન્યાં છે. ભારતે પાકિસ્તાન સામે આકરુ વલણ અપનાવીને મહત્વના નિર્ણય લીધા છે. તેની સામે પાકિસ્તાને પણ ભારતને લઈને કેટલાક મહત્વના નિર્ણય લીધા છે. પાકિસ્તાને ભારત સાથેના દ્વિપક્ષીય કરારોને સ્થગિત કરવાના પોતાના અધિકારનો ઉપયોગ કર્યો છે. હકીકતમાં, બંને વચ્ચે 1972ના શિમલા કરારને સ્થગિત કરવો […]