મહાકુંભના રૂપમાં સમગ્ર વિશ્વએ ભારતના વિરાટ સ્વરૂપના દર્શન કર્યાં : નરેન્દ્ર મોદી
નવી દિલ્હીઃ લોકસભામાં પીએમ મોદીએ મહાકુંભના આયોજન પર વાત કરી હતી. તેમજ તેમણે આ કાર્યક્રમમાં યોગદાન આપનારાઓનો આભાર માન્યો હતો. લોકસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “હું પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ પર ભાષણ આપવા આવ્યો છું. આજે ગૃહ દ્વારા, હું દેશવાસીઓને નમન કરું છું જેમના કારણે મહાકુંભનું સફળતાપૂર્વક આયોજન થયું હતું. મહાકુંભની સફળતામાં ઘણા લોકોએ યોગદાન આપ્યું […]