વૈશ્વિક સાઈબર સુરક્ષા ઈન્ડેક્સમાં ભારત ટોપ 10માં પહોંચ્યું

ભારત સરકારે દેશમાં વધી રહેલા સાયબર હુમલાઓનો સામનો કરવા માટે વ્યાપક તકનીકી અને કાનૂની પગલાં અમલમાં મૂક્યા છે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં જણાવ્યું હતું કે સરકાર આ પડકારનો સામનો કરવા માટે નક્કર પગલાં લઈ રહી છે અને જનતાને પણ જાગૃત કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ભારતની સાયબર સુરક્ષા નીતિ […]

અમદાવાદમાં રિયલ એસ્ટેટમાં મંદીનો દૌર, અનેક રેસિડેન્શિયલ પ્રોજેક્ટ વેચાયા વિના પડ્યા છે

નવાસવા બિલ્ડરોએ લોન લઈને પ્રોજેક્ટ્સ બનાવ્યા હવે વેચાતા નથી બે-રૂમ રસોડાના ફ્લેટની કિંમત લાખો રૂપિયા હોવાથી મધ્યમ વર્ગને પરવડતી નથી, એક્સપર્ટના કહેવા મુજબ 66 ટકા રહેણાકના પ્રોજેક્ટ્સ ગ્રાહકોની રાહ જોઈ રહ્યા છે અમદાવાદઃ  ગુજરાતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં છેલ્લા ઘણા વખતથી મંદીનો દૌર ચાલી રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં અનેક રેસિડેન્ટ પ્રોજેક્ટ્સ વેચાયા વગરના પડ્યા છે.શહેરી […]

ગુજરાતમાં ઉનાળામાં ગામડાંઓ કે શહેરોમાં પીવાના પાણીની તંગી નહીં સર્જાય

ડેમોમાં સરેરાશ 50થી 55 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે નર્મદા કેનાલોના રિપેર માટે સિંચાઈ માટે પાણી બંધ થશે પણ પીવાનું પાણી મળી રહેશે પાણી વિતરણ બંધ હશે ત્યારે પણ વૈકલ્પિક વ્યવસ્થા કરાશે રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા નર્મદા યાજનાને લીધે મહદઅંશે હલ થઈ ગઈ છે. જેમાં સૌની યોજનાને લીધે રાજકોટ સહિતના ડેમોમાં નર્મદાનું પાણી […]

આત્મનિર્ભરતાની દિશામાં પરમાણુ ઊર્જાની મહત્વપૂર્ણ ભૂમિકા : PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, ઊર્જા ક્ષેત્રમાં સ્થાઈત્વ અને આત્મનિર્ભરતા તરફની ભારતની યાત્રામાં પરમાણુ ઊર્જાની મહત્વપૂર્ણ ભૂમિકા પર કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ દ્વારા આપવામાં આવેલી સમજદારી ભરી ટિપ્પણીની પ્રશંસા કરી. ડૉ. સિંહ દ્વારા એક્સ પર કરવામાં આવેલી પોસ્ટનો જવાબ આપતા, તેમણે કહ્યું કે,” જીતેન્દ્ર સિંહે, ભારતના સતત અને આત્મનિર્ભર ઉર્જા ભવિષ્યના પ્રયાસમાં પરમાણુ ઉર્જા કેવી […]

અમદાવાદના ઓઢવમાં પોલીસ દ્વારા ડિટેઈન કરેલા વાહનોમાં આગ, 35 વાહનો બળીને ખાક

ફાયરની બે ગાડીઓએ પહોંચીને આગ બુઝાવી દીધી ઓઢવ બ્રિજ નીચે પોલીસે ડિટેઈન કરેલા 22 વાહનો અને 11 અન્ય લોકોએ પાર્ક કર્યા હતા આગ કેમ લાગી તે તપાસનો વિષય અમદાવાદઃ શહેરના રિંગ રોડ પર આવેલા ઓઢવ બ્રિજ નીચે ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેઈન કરેલા 22 વાહનો અને અન્ય લોકોએ પણ 11 વાહનો પાર્ક કર્યા હતા. જ્યાં આજે […]

શશિ થરૂર ફરી મોદી સરકારની પ્રશંસા કરી, કહ્યું- ભારતે પોતાની સોફ્ટ પાવર વધારી

કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકારની ‘વેક્સિન મૈત્રી’ પહેલની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે આ પહેલથી ભારતની વૈશ્વિક સોફ્ટ પાવર મજબૂત થઈ છે. દેશને એક જવાબદાર વૈશ્વિક નેતા તરીકે પણ સ્થાપિત કર્યો. તમને જણાવી દઈએ કે વેક્સીન મૈત્રી પહેલ જાન્યુઆરી 2021 માં શરૂ કરવામાં આવી હતી, જ્યારે કોરોના રોગચાળો […]

નવરાત્રી પર દેવી માના આશીર્વાદ ભક્તોમાં ખુશી, શાંતિ અને નવી ઉર્જા લાવે છેઃ PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​સોમવારે ચૈત્ર નવરાત્રીના બીજા દિવસે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. નવરાત્રીનો બીજો દિવસ દેવી બ્રહ્મચારિણીને સમર્પિત છે. પીએમ મોદીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ @Xiu20 પર એક પોસ્ટમાં લખ્યું, “નવરાત્રી પર દેવી માના આશીર્વાદ ભક્તોમાં ખુશી, શાંતિ અને નવી ઉર્જા લાવે છે.” પીએમ મોદીએ X પર રાજલક્ષ્મી સંજય દ્વારા ગાયું એક ગીત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code