દેશમાં સૌથી વધારે અમીર ગુજરાતમાં, 108 અરબપતિઓ

ઝડપથી વિકસતા અર્થતંત્રની ગતિને કારણે સમગ્ર વિશ્વમાં અમીર લોકોની સંખ્યા વધી રહી છે. ભારતમાં રહેતા ધનિક લોકોની સંખ્યા ઓછી નથી. અહીં પણ આ લોકોના નામ યાદીમાં ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 10-11 વર્ષમાં અબજોપતિઓની સંખ્યા બમણીથી વધુ થઈ ગઈ છે. હાલમાં ભારતમાં લગભગ 191 અબજોપતિ છે. અબજોપતિઓની યાદીમાં ભારત ત્રીજા સ્થાને છે. પણ શું તમે […]

અમદાવાદના ચાંદખેડામાં AMTS બસ સાથે પૂર ઝડપે કાર અથડાતા એકનું મોત

બસ સ્ટેન્ડ પાસે કાર ઊબી હતી ત્યારે પાછળથી કાર ધડાકા સાથે અથડાઈ કારમાં ફસાયેલા બે વ્યક્તિને બહાર કાઢવા કટર સાથે ફાયરના જવાનો દોડી આવ્યા કાર એટલી સ્પીડમાં હતી કે ઊભેલી બસને 10 ફુટ ધકેલી દીધી અમદાવાદઃ શહેરમાં પૂરફાટ ઝડપે દોડાવાતા વાહનોને કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે ચાંદખેડા વિસ્તારમાં વધુ એક અકસ્માતનો બનાવ બન્યો […]

રાષ્ટ્રીય સલામતી માટે જોખમ ઊભું કરનારાઓને ભારતમાં પ્રવેશ નહીં આપવામાં આવેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ઉભો કરનારાઓને ભારતમાં પ્રવેશવા આપવામાં આવશે નહીં.લોકસભામાં ઇમિગ્રેશન અને વિદેશી વિધેયક-2025 પર ચર્ચાનો જવાબ આપતા અમિત શાહે કહ્યું કે ભારતમાં અશાંતિ ફેલાવવા બદલ રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ પોતાની મરજી મુજબ દેશમાં રહી […]

અમદાવાદમાં બીઆરટીએસ સેવાએ 5 વર્ષમાં રૂપિયા 511 કરોડની ખોટ કરી

બીઆરટીએસની હાલત એએમટીએસ જેવી થઈ રહ્યાનો આક્ષેપ બીઆરટીએસ કોરીડોરમાં એક કિમીનો રૂટ 10 કરોડમાં બનાવાયોઃ વિપક્ષ, બીઆરટીએસની દર વર્ષે ખોટ વધતી જાય છે અમદાવાદઃ શહેરી પરિવહન સેવા ખોટમાં ચાલી રહી છે. એએમટીએસ વર્ષે દહાડે કરોડો રૂપિયાની ખોટ કરી રહી છે. ત્યારે હવે બીઆરટીએસ સેવા પણ ખોટમાં ચાલી રહી છે. શહેરમાં જનમાર્ગ લિમિટેડ દ્વારા વિવિધ રૂટ […]

ગુજરાતમાં 29મી માર્ચથી વાતાવરણમાં પલટો સાથે માવઠાની શક્યતા

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આજથી વાતાવરણમાં આવ્યો પલટો કેટલાક વિસ્તારમાં વાદળછાંયુ વાતાવરણ માવઠુ પડશે તો કેરીના પાકને નુકશાન થવાની દહેશત અમદાવાદઃ રાજ્યમાં ઉનાળાના પ્રારંભે તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો હતો. ત્યારબાદ તાપમાનમાં ચડાવ-ઉતાર જોવા મળ્યો હતો. ત્યારે 29મી માર્ચથી ફરીવાર વાતાવરણમાં પલટો આવશે. અને કેટલાક વિસ્તારમાં માવઠું પણ પડી શકે છે. એવી હવામાન વિભાગે આગાહી […]

અમદાવાદ શહેરમાં 12 વર્ષ બાદ વૃક્ષોની ગણતરી, ગુગલ મેપથી ડેટા તૈયાર કરાશે

એએમસીએ વૃક્ષોની ગણતરી માટે ખાનગી એજન્સીને કામ સોંપ્યુ વર્ષ 1012માં અમદાવાદમાં વૃક્ષોની સંખ્યા 6,18,000 નોંધાઇ હતી ગ્લોબલ ઈન્ફોર્મેશન સિસ્ટમ અને ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમની મદદથી ગણતરી કરાશે અમદાવાદઃ શહેરમાં દર વર્ષે ઉનાળામાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વૃક્ષોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. ક્રોક્રેટના જંગલ સમા હાઈરાઈઝ બિલ્ડિંગોની સંખ્યા વધતા સામે ગ્રીન કવર વિસ્તારમાં પણ […]

વર્ષ 2047 સુધીમાં ગુજરાતને કાર્બન ઉત્સર્જન મુક્ત બનાવવાની ઉર્જા મંત્રીએ નેમ વ્યક્ત કરી

ગાંધીનગરઃ ઉર્જા મંત્રી કનુ દેસાઇએ વર્ષ ૨૦૪૭ સુધીમાં ગુજરાતને કાર્બન ઉત્સર્જન મુક્ત બનાવવાની નેમ વ્યક્ત કરી છે. વિધાનસભામાં આજે ઉર્જા વિભાગની માગણી પરની ચર્ચા દરમિયાન, દેસાઇએ રાજયમાં 100 ગીગાવોટથી વધુની હરિત ઉર્જા ક્ષમતા સ્થાપવાની સરકારની પ્રતિબદ્ધતા દોહરાવી હતી, તેમણે કહ્યું હતું કે, ઉર્જા મંત્રાલય દ્વારા દેશની 42 સરકારી વીજ વિતરણ કંપનીઓને A+ રેટિંગ આપવામાં આવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code