ભારતમાં બાઇક એક્સીડન્ટમાં દર વર્ષે 75,000 થી વધુ લોકો પોતાનો જીવ ગુમાવે છે
ભારતમાં લોકો માટે બાઇક એ સૌથી સામાન્ય મુસાફરીનું માધ્યમ છે. ગીચ ટ્રાફિકમાં બાઇક માત્ર સુવિધાજનક નથી, પરંતુ તે સમયની પણ બચત કરે છે. પરંતુ બેદરકારી, વધુ ઝડપ અને નિયમોની અજ્ઞાનતાના કારણે બાઇક અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. દર વર્ષે હજારો લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે, જેમાં મોટી સંખ્યામાં ટુ-વ્હીલર ચાલકો હોય છે. માર્ગ […]