ગુજરાતમાં હવે ફરીવાર 29મી માર્ચથી વાતાવરણમાં પલટો આવશે, માવઠાની શક્યતા
ઉનાળાના પ્રારંભે તાપમાન ઉચકાયા બાદ બેવાર વાતાવરણમાં પલટો આવ્યો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે તા. 29મીથી 1લી એપ્રીલ દરમિયાન વાતાવરણમાં પલટો આવશે હાલ બેવડી ઋતુને કારણે રાતે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ અમદાવાદઃ રાજ્યમાં ઉનાળાના પ્રારંભે તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો હતો. એકાએક તાપમાનમાં વધારો થતાં લોકોને અસહ્ય ગરમીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ બે વાર […]