હવે ભારત LOC સ્વીકારવા બંધાયેલું નથી, શિમલા કરાર સ્થગિત કરવું પાકિસ્તાનને ભારે પડશે !

પહેલગાવમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધ વધારે તંગ બન્યાં છે. ભારતે પાકિસ્તાન સામે આકરુ વલણ અપનાવીને મહત્વના નિર્ણય લીધા છે. તેની સામે પાકિસ્તાને પણ ભારતને લઈને કેટલાક મહત્વના નિર્ણય લીધા છે. પાકિસ્તાને ભારત સાથેના દ્વિપક્ષીય કરારોને સ્થગિત કરવાના પોતાના અધિકારનો ઉપયોગ કર્યો છે. હકીકતમાં, બંને વચ્ચે 1972ના શિમલા કરારને સ્થગિત કરવો […]

ગુજરાતમાં 8 વર્ષ જુના કોમર્શિયલ વાહનોને સ્ક્રેપ કરાશે તો બાકી લેણાં માફ કરવા વિચારણા

ગુજરાતના સ્થાપના દિન 1લી મેના રોજ સરકાર જાહેરાત કરે તેવી શક્યતા જુના કોમર્શિયલ વાહનોને લીધે પ્રદૂષણ વધતું જાય છે રાજ્યમાં સરકાર માન્ય વાહનો માટેના સ્ક્રેપ સેન્ટરો ઓછા છે અમદાવાદઃ ગુજરાતમાં વર્ષો જુના કોમર્શિયલ વાહનોને લીધે પ્રદૂષણ વધી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારે રોડ-રસ્તાઓ પરથી વર્ષો જુના વાહનોનો ભાર હળવો કરવા માટે નવી સ્ક્રેપની યોજના બનાવી […]

ગુજરાતમાં ઉનાળો વધુ આકરો બનશે, તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધવાની શક્યતા

રાજ્યમાં રવિવારથી કાળઝાળ ગરમીની આગાહી અમદાવાદમાં 74 ટ્રાફિક સિગ્નલો બપોરે 12થી 4 સુધી બંધ રહેશે ટ્રાફિક સિગ્નલો ચાલુ રખાશે ત્યાં મંડપ બાંધીને છાંયડો કરાશે અમદાવાદઃ ગુજરાતમાં થોડા દિવસ પહેલા વાતાવરણમાં બેવાર પલટા આવતા તાપમાનમાં થોડા ઘટાડો થયો હતો. પણ હવે કાળઝાળ ગરમીની હવામાન વિભાગે આગાહી કરી છે. તા.27મી એપ્રિલને રવિવાર બાદ તાપમાનમાં ક્રમશઃ વધારો થશે. […]

ભારતમાંથી ઓટોમોબાઈલ નિકાસમાં ઉછાળો, નાણાકીય વર્ષ 25 માં 19 ટકા સધીનો વધારો

ભારતના ઓટો ઉદ્યોગે ફરી એકવાર દુનિયાને પોતાની તાકાત બતાવી છે. ગયા નાણાકીય વર્ષ 2024-25માં, દેશમાંથી કુલ 53.63 લાખ વાહનોની નિકાસ કરવામાં આવી હતી, જે ગયા વર્ષ કરતા લગભગ 19% વધુ છે. આ માહિતી ઉદ્યોગ સંસ્થા SIAM દ્વારા શેર કરવામાં આવી છે. ભારતમાંથી પેસેન્જર ટ્રેનોની માંગ હવે માત્ર સ્થાનિક બજારમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઝડપથી […]

અમદાવાદમાં AMC દ્વારા એસજી હાઈવે પર 5 ફુટ ઓવરબ્રિજ બનાવાશે

નિરમા યુનિવર્સિટી પાસે, થલતેજ અંડરપાસ વચ્ચે ફૂટ ઓવર બ્રિજ બનાવાશે પકવાન ક્રોસ રોડ નજીક, અને ગોતામાં પણ ફુટ ઓવરબ્રિજ બનાવાશે SG હાઈવે પર અકસ્માતો ઘટાડવા મ્યુનિએ કર્યો નિર્ણય અમદાવાદ: શહેરમાં ટ્રાફિકથી સતત ધમધમતા એવા એસજી હાઈવે પર રાહદારીઓ માટે 5 ફુટ બ્રિજ બનાવવાનો મ્યુનિ.કોર્પોરેશને નિર્ણય લીધો છે. જેમાં નિરમા યુનિવર્સિટી, ગોતા, પકવાન ક્રોસ રોડ,  થલતેજ અંડરબ્રિજ, […]

અમદાવાદમાં હવે બીઆરટીએસ કોરીડોરમાં જ એએમટીએસ બસો દોડાવાશે

બીઆરટીએસના સ્ટેશન પરથી એએમટીએસ બસમાં બેસી શકાશે પ્રવાસીઓને બન્ને બસ સેવા એક જ સ્થળેથી મળશે રોડ પર ટ્રાફિકનું ભારણ ઓછું કરવા કરાયો નિર્ણય અમદાવાદઃ શહેરમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. તેના કારણે તમામ રોડ પર ટ્રાફિકનું ભારણ વધતું જાય છે. ટ્રાફિકની સમસ્યા પણ વધતા જાય છે. બીઆરટીએસ કોરીડોરને લીધે રોડ સાંકડા […]

પીએમ મોદી સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા કરે તેવી કોંગ્રેસની માંગણી

નવી દિલ્હી: કોંગ્રેસે આશા વ્યક્ત કરી છે કે મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે આજે સાંજે યોજાનારી સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે કરશે અને સમગ્ર દેશ એકતા સાથે આ હુમલાનો યોગ્ય જવાબ આપશે. પાર્ટીએ કહ્યું કે, પહેલગામમાં આતંકવાદીઓએ જે ક્રૂરતાથી પ્રવાસીઓને નિશાન બનાવ્યા તે આપણી રાષ્ટ્રીય ઓળખ પર હુમલો છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code