ભારત પાણી માટે કોઈ યુદ્ધ નહીં લડેઃ સી.આર.પાટીલ
નવી દિલ્હીઃ કેન્દ્રીય જળ ઉર્જા મંત્રી સીઆર પાટીલે પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો દ્વારા આપવામાં આવેલી ધમકીઓ પર આકરા પ્રહારો કર્યા છે. આનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે બિલાવલ પાકિસ્તાનને પાણી રોકવા પર બડબડ કરી રહ્યા છે. સીઆર પાટીલ સુરતમાં જળ સંચય કાર્યક્રમમાં સભાને સંબોધિત કરી રહ્યા હતા, જ્યાં તેમણે પાણી સંરક્ષણના મહત્વ […]