પીએમ મોદી 30 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન જાપાન અને ચીનની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદી 30 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન જાપાન અને ચીનની મુલાકાત લેશે. વિદેશ મંત્રાલયે આ કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરી. પ્રધાનમંત્રી 30 ઓગસ્ટે જાપાનની મુલાકાત લેશે. જ્યાં તેઓ ભારત-જાપાન વાર્ષિક સમિટમાં જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાને મળશે. આ દરમિયાન, ભારત અને જાપાન વચ્ચે રોકાણ અને વ્યૂહાત્મક સહયોગ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ પછી […]

અમદાવાદમાં આ વર્ષે આંતરરાષ્ટ્રીય કક્ષાની ત્રણ મહત્વની રમત સ્પર્ધા યોજાશે

અમદાવાદમાં આ વર્ષે આંતરરાષ્ટ્રીય કક્ષાની ત્રણ મહત્વની રમત સ્પર્ધા યોજાશે, જેમાં નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 24 થી 30 ઓગસ્ટ દરમિયાન કૉમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપ યોજાશે. તેમાં 29 દેશોના 350થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં એશિયન ઍક્વાટિક્સ ચૅમ્પિયનશિપ 2025 આયોજન કરાયું છે, જેમાં ચીન, જાપાન અને કોરિયા જેવા દેશના તરવૈયાઓ ભાગ લેશે.જ્યારે ભારત 22 થી 30 નવેમ્બર […]

ભારતનું સેમિકન્ડક્ટર બજાર 2030 સુધીમાં 100-110 બિલિયન ડોલર સુધી પહોંચવાની ધારણા

સેમિકન્ડક્ટર ચિપ્સની વૈશ્વિક માંગ આસમાને પહોંચી રહી છે, પરંતુ ચિપ ઉદ્યોગ થોડા મર્યાદિત ભૌગોલિક વિસ્તારો સુધી મર્યાદિત હોવાને કારણે સપ્લાય ચેઇન ખૂબ જ નબળી છે. તે જ સમયે, ભારત આ સંદર્ભમાં એક મુખ્ય દેશ તરીકે ઉભરી રહ્યું છે. મેક ઇન ઇન્ડિયા, ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન અને સેમિકન્ડક્ટર ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ (ESDM) […]

ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો સૌર ઉર્જા ઉત્પાદક દેશ બન્યો

ભારત એક ગ્રીન ફ્યુચર તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. 100 GW સૌર ઉર્જા ઉત્પાદનના લક્ષ્યાંકને પાર કર્યા પછી, દેશ 2030 સુધીમાં 500 GW સ્વચ્છ ઉર્જા અને 2070 સુધીમાં નેટ-ઝીરો ઉર્જા સુધી પહોંચવાના માર્ગ પર છે. મોટા સૌર ઉદ્યાનો, છત પર સૌર ઉર્જા અને પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના જેવા પ્રોજેક્ટ્સ ઘરોને ઊર્જા આત્મનિર્ભર […]

ગુજરાતમાં 2055 નવિન ગ્રામ પંચાયતોને મકાન બનાવવા માટે 490 કરોડની ગ્રાન્ટ મંજુર

10 હજારથી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોને 40 લાખ રૂપિયા, 5થી 10 હજાર સુધીની વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોને 34.83 લાખ રૂપિયા, 5 હજારથી ઓછી વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોને 25 લાખ રૂપિયા ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ગ્રામ પંચાયત ઘર કમ તલાટી-મંત્રી આવાસ યોજનામાં 100 ટકા સેચ્યુરેશન લાવવાના હેતુસર રાજ્યમાં ૨૦૫૫ નવીન ગ્રામ પંચાયત ઘરો માટે 489.95 […]

PM નરેન્દ્ર મોદી ઉત્તર ગુજરાતમાં ₹ 307 કરોડના રોડ પ્રોજેક્ટ્સનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત

વિરમગામથી ખુડદ થઈ રામપુરા સુધીના21 કિમીના માર્ગનું લોકાર્પણ કરાશે, અમદાવાદ-મહેસાણા-પાલનપુર રોડ પર ત્રણ છ-માર્ગીય વ્હિકલ અંડરપાસનું ખાતમુહૂર્ત, અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં PM મોદી ₹274 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરશે અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાને વિવિધ વિભાગો હેઠળ કરોડોના વિકાસકાર્યોની ભેટ આપશે. આમાં માર્ગ અને મકાન વિભાગના કુલ ₹307 કરોડના […]

ગુજરાત સરકાર દ્વારા તમામ આંગણવાડીઓને પોતાના મકાન ઉપલબ્ધ કરાવાશે

માત્ર ત્રણ જ મહિનામાં ઐતિહાસિક 862 આંગણવાડી કેન્દ્રોના ખાતમુહૂર્ત-લોકાર્પણ સંપન્ન, સતત મોનીટરીંગના લીધે નવી આંગણવાડીના બાંધકામની ગતિ વધુ તીવ્ર બની, 357 નવા આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ સંપન્ન ગાંધીનગરઃ આંગણવાડીએ નાના બાળકો માટે માત્ર ભણતરનું કેન્દ્ર જ નહિ, પરંતુ તેમના શૈક્ષણિક, શારીરિક અને માનસિક વિકાસનું પ્રથમ પગથીયું છે. ગુજરાતના તમામ આંગણવાડી કેન્દ્રોમાં શ્રેષ્ઠ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ઉપરાંત આંગણવાડીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code